ઉતરવહીઓ માટેની જરૂરી સુચના
વિધાર્થીઓના ધ્યાન પર મુકવા બાબત
આર્ટસ/કોમર્સ/હોમસાયન્સ ના તમામ
રીપીટર/રેગ્યુલર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા ઉતરવહી બાબતે ઉકત સુચના આપવામાં આવેલી છે, જેનું
પરીક્ષા સમયે ઉતરવહી બાબતે તમામ સુચનાઓનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
16th August na hall ticket malse college mathi ???
ReplyDeleteHa mali jase
Delete