પ્રવેશ અંગે


B.A. / B.COM સેમીસ્ટર-૦૧ માં વર્ષ 2021-22 ની પ્રવેશ કાર્યવાહી ધોરણ-૧૨ ની માર્કશીટ આવ્યા બાદ શરૂ કરવામાં આવશે, નવા પ્રવેશ અંગે પુછપરછ ધોરણ-૧૨ ની માર્કશીટ આવ્યા બાદ જ કરવી.

આ કોલેજ ગુજરાતી માધ્યમની કોલેજ છે. લેકચરનું માધ્યમ ગુજરાતી રહેશે. (અંગ્રેજી વિષય સિવાય)

વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં લેતા દરેક સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.




આચાર્યશ્રી

(ડૉ.ચેતનાબેન જી ભેંસદડીયા)

Comments

Post a Comment